નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો.
1. સીતાએ શિવને પ્રાર્થના કરી.
2. નિરંજન ના પત્રની અસર થઈ.
3. માધવ મોરલી વગાડે છે.
4. સીતાએ રામને વરમાળા પહેરાવી.
5. આ દક્ષિણ ધ્રુવની દિશા છે.
THESE QUESTIONS ARE FROM
NCERT GUJARATI QUESTION PAPER